ગિરનાર પર બેસેલી આ માં અંબે ના દર્શન કરવાથી તમારી બધી જ મનોકામના થાય છે પૂર્ણ…

આપણા ગુજરાતમાં અનેક પવિત્ર દેવી-દેવતાઓના નાના-મોટા મંદિરો આવેલા છે, ભક્તો મોટી સંખ્યામાં આ મંદિરોની મુલાકાત લે છે. આજે આપણે જૂનાગઢના ગિરનાર ટેકરી પર સ્થિત એક અંબાજી મંદિર વિશે સાંભળવા જઈ રહ્યા છીએ.
સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક સાધુ સંતો થયા અને તેથી જ આ ભૂમિને પવિત્ર ભૂમિ તરીકે ગણવામાં આવે છે. જૂનાગઢના ગિરનાર પર્વત વિશે દરેક વ્યક્તિએ જાણવું જ જોઈએ, ગિરનારની જટામાં કુલ 866 દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે.
અહીં આવતા ભક્તો લગભગ ચાર કલાક પગપાળા ચાલે છે અને માત્ર માતાજીના દર્શન કરીને ભક્તો પોતાના જીવનમાં ધન્યતા અનુભવે છે. માતાજીના દર્શન કરવા અને ભક્તો દૂર દૂરથી ભક્તો આવે છે
દર્શનથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આથી અહીં દૂર-દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. માતાજી તેમના દ્વારે આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે.
ગિરનાર પર્વત પર માં અંબે સાક્ષાત બિરાજમાન છે, અહીંયા ભક્તો ઘણી મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે.
માં અંબે ગિરનાર પર્વતની ટોચ પર બિરાજમાન છે. મુખ્ય મંદિરમાં જવા માટે કુલ 9999 પગથિયાં ચડીને માં અંબા ના દર્શન કરવા માટે જવું પડે છે. અહીં ગર્ભ ગૃહમાં માં અંબેના મુખ સ્વરૂપે દર્શન થાય છે.
ભક્તો માં અંબાના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે. જો કોઈ નિઃસંતાન દંપતી સાચા મનથી માં અંબાની માનતા માને તો તે ભક્તના ઘરે પારણું બંધાય તેવા આશીર્વાદ આપે છે. માતાજીનું આ મંદિર 13 મી સદીનું હોવાનો ઇતિહાસ છે. માતાજીનું આ મંદિર સોલંકી વંશજ રાજાના મુખ્ય મંત્રી વાસ્તુપાલે આ મંદિર બંધાવ્યું હતું.